બરોડાના માર્ગિયસ્મિત સ્વામીજી એ તેમના પ્રવચનમાં ડોનેટ લાઈફની કામગિરીને બિરદાવી.
Donate Life Donate Life
193K subscribers
83 views
6

 Published On Sep 5, 2024

બરોડાના માર્ગિયસ્મિત સ્વામીજી એ તેમના પ્રવચનમાં ડોનેટ લાઈફની કામગિરીને બિરદાવી હતી. તેમણે કહ્યું કે, ડોનેટ લાઈફ દ્વારા કરવામાં આવતા અંગદાનના સેવા કાર્યને કારણે અનેક લોકોને નવું જીવન મળે છે અને આ કાર્ય માનવ સેવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સ્વામીજી એ સંસ્થાને વધુ આગળ વધવાની પ્રેરણા આપી અને 'I SUPPORT ORGAN DONATION' નો સાચો અર્થ સાકાર કર્યો.
અંગદાન...જીવનદાન...

અંગદાનની શપથ લેવા માટે આજે જ 9081812047 આ નંબર પર કોલ કરો.

ડોનેટ લાઈફની વધુ માહિતી મેળવવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો- https://www.donatelife.org.in/

#DonateLife #StayInformed #DonateOrgan #OrganDonation #LifeSaver #SottoGujarat #NOTTO #nileshmandlewala #MansukhMandviya #RushikeshPatel #PMOIndia #cmogujarat #LiverDonation #KidneyDonation #EyeDonation #Greencorridor #ShareYourSpare #OrganTransplant #RegisterAsADonor #અંગદાનમહાદાન #અંગદાનજીવનદાન #MoHFWGUJARAT #MoHFWINDIA #Surat #Gujarat #india #givehope

show more

Share/Embed