Published On Sep 12, 2024
પ્રેમ વ્યક્તિથી હોય કે વિરાટથી, પ્રેમીથી હોય કે પરમેશ્વરની..પ્રેમ હોવો કેવો જોઈએ...આ વાત કોઈ ગઝલ કે શેરથી નહીં પણ દાસી જીવણના ભજનથી સમજીએ...
કેમ કે આસપાસ ચાહે કેટલો પણ કોલાહલ હોય, જેને ચાહો એની યાદ માત્ર તમે જ અનુભવો એમ ચૂપચાપ વરસતી જ રહેતી હોય છે...
અમૃત ઘાયલ કહેને,
તારાં સ્મરણો ભીની ખુશ્બો
મારું અંતર બળતો ધૂપ.
કે રાજેન્દ્ર શુક્લ લખે,
જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ
એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ.
#દાસીજીવણ
#ભજન
#પ્રેમ
#સ્નેહ
#સંત
#સાહિત્ય
#ઈશ્વર
#કવિતા
#એવાહેતરાખજો
#youtubevideo
#કાનજીની_નાનીનાની_વાતો
show more