Navratri Celebration
Shri Santram Tapovan Vidyapith Shri Santram Tapovan Vidyapith
101 subscribers
164 views
4

 Published On Oct 6, 2024

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોતિ ને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞા થી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે માં અંબાના આરાધના ઉત્સવ એટલે નવરાત્રીની ત્રીજા નોરતે ભાવ ભક્તિ પૂર્વક ગરબાની ઉજવણી કરવા માં આવી.

શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ ના નર્સરી થી ધોરણ ચાર ના બાળકો માં સમજણ સાથે ઉત્સવ ની ઉજવણી ના હેતુ સહ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. તેમાં નવરાત્રીનું મહત્વ અને જીવનોપયોગી મૂલ્યો ની સમજણ નું સિંચન કરવામાં આવ્યું. બાળકો પણ અવનવા પરંપરાગત પરિધાનમાં આવ્યા હતા. તેમાં બેસ્ટ એક્શન બેસ્ટ ડ્રેસિંગના નંબર પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળા વ્યવસ્થાપક કમિટીના સભ્યો, શિક્ષકો અને તેમજ બાળકોએ ઉત્સાહભેર ઉજવણી માં ભાગ લીધો હતો.

show more

Share/Embed