Published On Jun 10, 2019
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલને આંગણે ઘણી બધી સેવાઓની સરવાણીઓ વહી રહી છે. પરોપકારને ચરિતાર્થ કરતી, તબીબી ક્ષેત્રમાં એક નવી પ્રકલ્પનાને આકાર આપતી આ છે શ્રી સ્વામિનારાયણ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ વડતાલ. જ્યાં દરેકપ્રકારના રોગોનું નિદાન તદ્દન નિઃશૂલ્ક થાય છે. અન્ય બીજી સુવિધાઓથી સંપન્ન આ હોસ્પિટલને આવો જાણીએ અને આપ પણ આ હોસ્પિટલમાં થતી સેવાઓનો લાભ જરૂરિયાતમંદ લોકોને અપાવીએ.
show more