Junagadh ભવનાથમાં સાધુને અજાણ્યા ઈસમો એ માર મારતા હોસ્પિટલમાં સારવાર અર્થે
only news jnd only news jnd
14.5K subscribers
1,054 views
20

 Published On Sep 13, 2024

જૂનાગઢ ના ભવનાથ માં સાધુ ને મરાયો બે ફામ માર અજાણ્યા ઈસમો ફોર વ્હીલ કાર સાથે ધસી આવ્યા હતા
સાધુ ને લાકડી તેમજ મુંઢ માર મારતા સાધુ રસ્તા પર ઢળી પડ્યા વીહીપ ના આગેવાનો દ્વારા સાધુ ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પોલીસે શકમંદ યુવાનો ને જડપયા સાધુ ના સ્ટેટમેન્ટ બાદ આગળ ની કાર્યવાહી કરવામાં આવશે હાલ સાધુ icu મા સારવાર હેઠળ કયા કારણોસર માર મારવામાં આવ્યો તે જાણી શકાયું નથી
પોલીસે શકમંદ યુવાનો ને જડપયા સાધુ ના સ્ટેટમેન્ટ બાદ આગળ ની કાર્યવાહી કરવામાં આવશે સાધુ અસ્થિર મગજના હોવાની પ્રાથમિક માહિતી માર મારનાર યુવાનો ની ફોર વ્હીલ પર પથ્થર મારતા ઘટના બની હોવાનું સામે આવ્યું પોલીસે હાથ ધરી તપાસ

show more

Share/Embed