Published On Jul 8, 2019
પાંચ આજ્ઞા નું મહત્વ. દાદા ને એક એક આજ્ઞા શોધવામાં કરોડો અવતાર લાગ્યા છે. દાદા ! આ સંસાર નો ભાર તમારે માથે --- ને તમારી પાંચ આજ્ઞા અમારે માથે -- પાંચ આજ્ઞા વિષે દાદાજી શું કહે છે.
જ્ઞાન (આત્મજ્ઞાન) મળ્યા પછી મહાત્માઓને નિરંતર પાંચ આજ્ઞામાં રહેવા સિવાય બીજું કંઈ જ કરવાનું રહેતું નથી. આ પાંચ આજ્ઞા જ્ઞાનવિધિ (આત્મજ્ઞાન પ્રાપ્તિની વિધિ) દ્વારા જ્ઞાન પામેલા મહાત્માઓ માટે જ છે. પાંચ આજ્ઞામાં એક્ઝેક્ટ રહે, તે ભગવાન મહાવીર જેવી દશાને પામે!
Please visit https://www.dadabhagwan.org/ for further understanding.
Please visit https://www.dadabhagwan.tv/ for more videos
Jai Sat Chit Anand
show more