"રાષ્ટ્ર વિકાસ મોરચા" દ્વારા મહા-ગઠબંધનની ઘોષણા
Disha Samachar Live Disha Samachar Live
436 subscribers
234 views
22

 Published On Sep 4, 2022

"રાષ્ટ્ર વિકાસ મોરચા" દ્વારા ગઠબંધનની ઘોષણા...
-9 રાષ્ટ્રીય અને રાજકીય પક્ષોએ પ્રેસ-વાર્તા યોજી કરી સંયુક્ત મોરચાની રચના...
-રાષ્ટ્ર વિકાસ મોરચા "ગઠબંધન" ગુજરાત વિધાનસભાની 182-સીટો પર ઉમ્મેદવારી કરશે.
-15 જેટલા રાજકીય અને રાષ્ટ્રીય પક્ષો સાથે મળી મિશન-2022 ના રણમેદાનમાં પોતાના ઉમેદવારો ઉતારશે.

આજે તા-3 સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે કુલ-9 રાષ્ટ્રીય અને રાજકીય પક્ષોએ સાથે મળી પ્રેસ-કોન્ફ્રેંસમાં "રાષ્ટ્ર વિકાસ મોરચા" ગઠબંધનની ઘોષણા કરી.આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં "રાષ્ટ્ર વિકાસ મોરચા" 182 સીટો પર પોતાના ઉમ્મેદવારો ઉતારશે."રાષ્ટ્ર વિકાસ મોરચા"માં સહીત 9 પક્ષોએ ગઠબંધનની ઘોષણા કરી ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 નું રણશિંગુ ફૂંક્યું.રાષ્ટ્ર વિકાસ મોરચા ગઠબંધન જનતાના હિતમાં સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી શ્રી સુરેન્દ્રજી તિવારી,(રાષ્ટ્રીય અધ્યક્ષ) અને તમામ પાર્ટીઓના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .




For Ads & Promotions Please Contact
[email protected]
Or Whatsapp 9558881321, 7698978510, 9904432949

show more

Share/Embed