દુનિયાનો રિવાજ મર્યા પછી ગંગાજળ પાય | કિર્તન લખ્યું છે | સુરેખાબેન | Duniya No Rivaj shradhanjali
Jalaram bhajan mandal Himatnagar Jalaram bhajan mandal Himatnagar
99.7K subscribers
656,912 views
4K

 Published On Sep 13, 2022

દુનિયાનો રિવાજ મર્યા પછી ગંગાજળ પાય | કિર્તન લખ્યું છે | સુરેખાબેન | Duniya No Rivaj


દુનિયાનો આ કેવો રિવાજ (૨)
આતો કેવો અન્યાય છે

જીવતા માબાપ ને પાણી ન આપે
મર્યા પછી ગંગાજળ પાય (૨)
આતો કેવો અન્યાય છે
દુનિયાનો આ કેવો રિવાજ

જીવતા માબાપ ને ખાટલો ન આપે
મર્યા પછી સજાઓ ભરાય (૨)
આતો કેવો અન્યાય છે
દુનિયાનો આ કેવો રિવાજ

જીવતા માબાપ ને રોટલો ન આપે
મર્યા પછી લાડવા ખવાય (૨)
આતો કેવો અન્યાય છે
દુનિયાનો આ કેવો રિવાજ

જીવતા માબાપ ને ઘરમાં ન રાખે
મર્યા પછી ફોટા પૂજાય (૨)
આતો કેવો અન્યાય છે
દુનિયાનો આ કેવો રિવાજ

જલારામ મંડળ તો એમ કહે છે
જીવતા ની સેવા કરો (૨)
એતો સાચો રિવાજ છે
એતો સાચો ન્યાય છે

આતો કેવો અન્યાય છે
દુનિયાનો આ કેવો રિવાજ

#દુનિયાનો રિવાજ
#દુનિયાનો કેવો રિવાજ
#duniya
#dunia
#duniyanokevorivaj
#jalarambhajanmandalhimatnagar
#surekhabenpanchal
#gujaratibhajan2022
#gujaratibhajan
#સુરેખાબેન
#krishnabhajan2022
#bhajan
#krishnabhajan
#gujaratisong

show more

Share/Embed