rajchandra vihar | jain temple idar | શ્રીમદ્દ રાજચંદ્ર વિહાર | જૈન મંદિર ઇડર સાબરકાંઠા
Sunil ni sathe Sunil ni sathe
13.5K subscribers
2,472 views
100

 Published On Jul 2, 2022

Rajchandr vihar | idar | jain temple | એવી આધ્યાત્મિક જગ્યા જ્યાં ગાંધીજીના ગુરુએ તપસ્યા કરી હતી

રાજચંદ્ર વિહાર ઇડરથી ૩ કી.મી.ના અંતરે અને ઘંટિયા પહાડ ઉપર આવેલું છે. જાણે હિલ સ્ટેશન હોય એવું લાગે. ત્યાનું વાતાવરણ એકદમ શાંત અને રમણીય છે. જેને શાંત વાતાવરણ ગમતું હોત તેણે અચૂક જવું જોઈએ. ઉપર ચડવા માટે પગથીયાની વ્યવસ્થા છે. થોડા થોડા અંતરે શ્રીમદ રાજચંદ્રના સુવિચારોની તકતી મુકેલી છે તે વાંચતા વાંચતા ક્યારે ઉપર ચઢી જવાય તેની ખબર જ ના પડે. જયારે તમે પગથીયા ચઢતા હોય અને સુવિચારો વાંચતા હોય ત્યારે તમને પોતાને એક શુધ્ધતાનો અનુભવ થતો હોય એવું લાગે. ધ્યાન માટે શ્રેષ્ઠ સ્થળ છે.

#rajchandrvihar
#sabarkantha
#idar
#idariyogadh
#mountains
#sunil_ni_sathe
#gujrat_tourism
#shrimadrajchandra
#jaintemple

instagram par link

  / parmarsunil0113  

જો આપને અમારી ચેનલના વિડીયો પસઁદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમને આવા સ્થળ વિશે જાણતા હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો..


આભાર...

show more

Share/Embed