ભગવાન શ્રી રામની શોભાયાત્રા વિજયાદશમી મહોત્સવ 2024 | vijayadashmi Mahotsav 2024 shobhayatra
Kodinar Ki Aawaz JK Mer Kodinar Ki Aawaz JK Mer
37.7K subscribers
3,114 views
99

 Published On Oct 13, 2024

કોડીનારમાં દર વર્ષે વિજયા દશમીના દિવસે વિજયાદશમી મહોત્સવ સમિતિ દ્વારા રાવણ દહનના કાર્યક્રમ કરાય છે. જેમાં બપોરે ચાર કલાકે જંગલેશ્વર મંદિરથી વિવિધ ફ્લોટ સાથે ભગવાન રામની શોભા યાત્રા કાઢવામાં આવે છે. જેમાં રામની સાથે લક્ષ્મણજી હનુમાનજી મહાદેવ રાણી લક્ષ્મીબાઈ સહિતના વિવિધ દેવી-દેવતાઓના પાત્રોને શોભાયાત્રામાં સામેલ કરવામાં આવે છે. આ શોભાયાત્રા ચાર કલાકના સમય સુધી શહેરના વિવિધ ભાગોમાં ફરીને સાંજના આઠ વાગ્યાની આસપાસ સીંગવડા નદીના પટાંગણમાં પહોંચે છે. જ્યાં ભવ્ય આતસબાજી બાદ આઠ વાગ્યે અને 20 મિનિટે રાવણનું દહન કરવામાં આવે છે. આજના રાવણ દહન કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને વિજયા દશમીનો તહેવાર મનાવ્યો હતો.

#girsomnath #kodinar #vijayadashami

Facebook-ID #  / hariomseva.trustkodinar.5  

Facebook. ID -https://www.facebook.com/profile.php?...

YouTube Channel -    / @kodinarkiawazjkmer  

| And do Subscribe to My Channel

| Thank you So Much for Watching

show more

Share/Embed