Published On Jun 16, 2014
રાધા રાજીવ મેહતા_આ અદભૂત ટેલેન્ટ જોઈ દરેક ગુજરાતીને તેના ગુજરાતી હોવાનો ગર્વ થઈ ઉઠશે, જે વીડિયોમાં દર્શાવામાં આવ્યું છે. જ્યારે જુનાગઢમાં સદભાવના મીશન વખતે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતી બાળકી રાધા રાજીવ મેહતાએ જુનાગઠના ઇતિહાસના પન્નાઓને ખોલ્યા, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ તેના આખા વક્તવ્યને ધ્યાનપુર્વક સાંભળતા રહ્યાં. જેણે રાષ્ટ્રીય સ્તરની વક્તૃત્વ સ્પર્ધામાં માનવ સંસાધન મંત્રી કપિલ સિબ્બલના હાથે ચંદ્રક પણ મેળવ્યો છે. [email protected]
up. by vasant teraiya 9687150200
show more