પર્યુષણ પર્વ-૨૦૨૪ | તપસ્વીના સામુહિક પારણાં | શ્રી અજરામર સ્થા.જૈન સંઘ ચાણકયપુરી-અમદાવાદ |
Chankyapuri Jain Sangh Chankyapuri Jain Sangh
810 subscribers
376 views
14

 Published On Sep 25, 2024

શ્રી અજરામર સ્થા.જૈન સંઘ-ચાણક્યપુરીમાં વર્ષ ૨૦૨૪માં પૂ.તરુલતાજી મ.સ. અને પૂ.ઉષાકુમારી મ.સ. ઠાણા-૨ની નિશ્રામાં પર્યુષણ પર્વ દરમિયાન થયેલી તપસ્યાનાં પારણા શ્રી સંઘનાં રસોડો રાખવામાં આવ્યાં હતા. પારણાંનો સંપૂર્ણ લાભ અ.સો. મિતવા અર્પિત ધીરેનભાઈ ગાંધી પરિવારે લીધો હતો. દાતા પરિવારને ખુબ-ખુબ અનુમોદના..
શ્રી સંઘમાં આ વર્ષે કૂલ ૫૫ જેટલી નાની-મોટી તપસ્યાઓ થઈ હતી, જેમાં એક-એક સિધ્ધી તપ, ધર્મચક્ર, ૧૬ ભથ્થુ એક અને ૧૫ અઠ્ઠાઈ ઉપરાંત ૧૩ જેટલા અઠ્ઠમ સહિતની તપસ્યાઓ થઈ હતી. #ajaramar #ajaramar #તપસ્યા #ચાતુર્માસ

show more

Share/Embed