Junagadh MLA સંજય કોરડીયા ના પ્રશ્નો અને કમિશ્નર એ આપેલા જવાબ જાણો અહેવાલ માં
only news jnd only news jnd
14.5K subscribers
1,007 views
21

 Published On Sep 14, 2024

જૂનાગઢ MLA સંજય કોરડીયા દ્વારા મનપા કમિશ્નરને પત્ર લખવાનો મામલો મનપા કમિશ્નર દ્વારા અપાઈ પ્રતિક્રિયા
શહેરમાં ચોમાસાના કારણે રોડ રસ્તાને નુકશાન થયેલ વરસાદ બંધ થયા બાદ ટૂંક સમયમાં કામ શરુ થશે રખડતા ઢોર બાબતે મનપા ઢોર ડબ્બા હાલ ફૂલ બહારના લોકો ઢોર અહીં છોડી જાય છે ઘાસ ચારા મુદ્દે જૂનાગઢ કાર્યવાહી કરવામાં રાજ્યમાં અગ્રેસર પાણી મુદ્દે લાઈન તૂટી ગઈ હોવાથી સર્જાઈ હતી સમસ્યા,, જે હાલ દૂર થઇ ગઈ છે ચોમાસાના કારણે નિયમ મુજબ દબાણ હટાવી ન શકાય,, પણ હવે કાર્યવાહી કરાઇ રહી છે આડ કતરી રીતે MLA ની વાતોનો ઉડાવાયો છેદ

show more

Share/Embed