Published On Sep 21, 2024
BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્ય સ્થાપક શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ પર્વ નિમિત્તે મહેળાવ મુકામે ઉત્સવનું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં સાળંગપુર થી ખાસ 300 સંતો પધાર્યા હતાં. આ સંતો એ નડિયાદ મંદિર ખાતે રાત વસો કાર્ય બાદ રવિવારે નડિયાદ શહેર ની પદયાત્રા કરી નડિયાદની ધરતી પાવન બનવી હતી. રવિવારે સવારે સંતો એ શું પ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે દર્શન કરી પૂજ્ય રામદાસજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યાર બાદ નડિયાદ શહેરમાં પદયાત્રા કરી વિવિધ મંદિરો ની મુલાકાત લીધી હતી.
#gujaratinews #kheda #santram_mandir
show more