કચ્છની ધરતીને માથે માં આશાપુરાના બેસણા છે. આઇ તેના શ્રધ્ધાળુની આશા પૂરી કરતી હોવાનું મનાય છે. માતાના મઢ માં આશાપુરાનું ધાર્મિક સ્થળ અનેરૂ મહત્વ ધરાવે છે.