વ્યાજ માફીયાઓનાં ત્રાસથી છુટવા માટે કાયદાકીય પ્રક્રીયા જાણો Gopal Italia Italiya
Gopal Italia Gopal Italia
40.4K subscribers
37,153 views
1.1K

 Published On Feb 13, 2024

વ્યાજ માફીયાઓ દ્વારા વ્યાજે રૂપિયાના બદલામાં જમીન કે મિલકત પચાવી પાડવામાં આવે છે તેમજ ઊંચું વ્યાજ વસુલીને વ્યક્તિને આત્મહત્યા કરવા મજબુર કરવામાં આવે ત્યારે જાણો વ્યાજ માફીયાનાં ત્રાસથી છુટવા માટેની કાયદાકીય પ્રક્રિયા. ‪@gopalitaliaofficial‬ Gopal Italia Gopal Italiya Kaydo Kayda Vyaj

show more

Share/Embed