વહાલા હરિ ભકતો, અક્ષર મંદિર ગોંડલમાં દર શનિવારે સાંજે 5.30 થી 6.30 વાગ્યા સુધી સિનિયર સિટીઝન, વડીલો ભાઈઓ તથા બહેનો ની સત્સંગ સભા થાય છે. દરેક ને જાણ કરવી. વધુમાં વધુ લોકો સભામાં આવે તેવા પ્રયત્નો કરવા.