Published On Aug 7, 2024
આવે કૈલાશ થી રે ,શંકર પાર્વતી /
ave kailashthi re,shankar parvati
#૬૦૪,૭/૮/૨૦૨૪@saurashtrasanskruti4874
(કીર્તન નીચે લખેલું છે)
આવે કૈલાશ થી રે ,શંકર પાર્વતી
ગરવા ગણેશને લાવે કૈલાશ થી રે, શંકર પાર્વતી.
મંગળ પ્રભાતે કરું શંકરની સેવા,
શુદ્ધ સેવા થી રીજે દેવાધી દેવતા,
જીવનમાં જ્યોતિ પ્રગટાવે કૈલાશ થી રે, શંકર પાર્વતી.
આવે કૈલાશ થી રે ,શંકર પાર્વતી
ગરવા ગણેશને લાવે કૈલાશ થી રે, શંકર પાર્વતી.
ભોળા ના મંદિરીયે ભક્તો સૌ આવતા,
ઓમ નમઃ શિવાય ની ધૂન મચાવતા,
ભક્તિની ગંગા વહાવે કૈલાશ થી રે, શંકર પાર્વતી.
આવે કૈલાશ થી રે ,શંકર પાર્વતી
ગરવા ગણેશને લાવે કૈલાશ થી રે, શંકર પાર્વતી.
કોઈ જલધારા થી તો કોઈ દૂધે નવરાવતા,
ચંદન ફળ ફૂલ બીલીપત્ર ચડાવતા,
રામના રામેશ્વરને રીઝાવે કૈલાશ થી રે, શંકર પાર્વતી.
આવે કૈલાશ થી રે ,શંકર પાર્વતી
ગરવા ગણેશને લાવે કૈલાશ થી રે, શંકર પાર્વતી.
દેવોને અમૃત ને ઝેર પોતે આરોગતા,
ત્રીજું નેત્ર ખોલીને કામદેવને બાળતા,
ગંગાને જટામાં સમાવતા કૈલાશ થી રે, શંકર પાર્વતી.
આવે કૈલાશ થી રે ,શંકર પાર્વતી
ગરવા ગણેશને લાવે કૈલાશ થી રે, શંકર પાર્વતી.
શ્રાવણ માસનો મહિમા અપાર છે,
પ્રેમે પૂજન કરે તેનો બેડો પાર છે,
દુઃખીયા ના દુઃખ ને મીટાવતા કૈલાશ થી રે, શંકર પાર્વતી.
આવે કૈલાશ થી રે ,શંકર પાર્વતી
ગરવા ગણેશને લાવે કૈલાશ થી રે, શંકર પાર્વતી.
ભરીને હર બેય એક સ્વરૂપ છે,
માટે ભજનારા ના હૈયામાં હુફ છે,
ભક્તો આનંદ સુખ પામે કૈલાશ થી રે, શંકર પાર્વતી.
આવે કૈલાશ થી રે ,શંકર પાર્વતી
ગરવા ગણેશને લાવે કૈલાશ થી રે, શંકર પાર્વતી.
#આવેકૈલાશથીરે,શંકરપાર્વતી /
#avekailashthire,shankarparvati
#nityaniyam
#kirtan
#નિત્યનિયમ
#કીર્તન
#ભોળાનાથ
#ભોળાનાથનુંકીર્તન
#મહાદેવ
#mahadevnukirtan
#ધારાબેનજોધાણી
#મંજુબેનહીરપરા