Published On Dec 4, 2021
જીવન સંદેશ સ્ટુડીયોમાં રેકોર્ડ થયેલ કેટલાક ગીતો આપની સમક્ષ લાવીએ છીએ. ૮૦ થી ૯૦ ના દાયકામાં જીવન સંદેશના સ્થાપક રેવ. એલ્મર એન્ટઝના નેતૃત્વ નીચે શ્રી પર્સીભાઈ દેસાઈની આગેવાનીમાં આ ગીતો તૈયાર થયાં. આ ગીતોની શબ્દરચના અને સ્વરરચના શ્રી ઈમાનુએલ દેસાઇએ કરેલ છે અને ગાયક સ્વ. ચીમન દંતાણી અને શ્રી કિશન દંતાણી છે. અમારા હ્રદયની પ્રાર્થના છે કે આ ગીતો થી ઈશ્વર આપના હ્રદયોમાં આત્મિક સંચાર ઉત્તેજિત કરે અને આશિષ આપે.
show more