Published On Dec 30, 2022
જગત ભર ના બાળકો છે નારાજ, સુરક્ષિત કરો હમારો ગિરિરાજ
ગિરિરાજ માત્ર માતા પિતાનું નથી, બાળકો નું પણ છે..
શ્રી શાહીબાગ ગિરધરનગર જૈન સંઘ ની પાઠશાળા ના બાળકો બધી જૈન સંઘની પાઠશાળા ને આહવાન કરે છે મહા રેલી માં જોડાવવા માટે..
સૌ ચાલો રેલી માં જઈએ
Maha Rally @ Ahmedabad
01/01/2023, Sunday
Morning 9 AM
🏁 Route
📍Paldi Char Rasta - Income Tax - UsmanPura - RTO
#savegiriraj
show more