Published On Feb 8, 2022
સંધિવા(વા)માં ક્યાં પ્રકારનો ખોરાક ખાવો જોઈએ?
ખોરાકમાં કઈ પરેજી પાળવી જોઈએ?
કઈ વસ્તુ કેટલી માત્રામાં ખાવી જોઈએ?
તથા કયો ખોરાક ના ખાવો જોઈએ?
જાણો દક્ષિણ ગુજરાતમાં વા અને સંધિવાના સૌપ્રથમ સુપર સ્પેશિયાલિસ્ટ - ડૉ રોમી શાહ(D.N.B. Rheutmatology (Mumbai)) પાસેથી...
આ પ્રકારની વેરિફાઇડ માહિતી માટે આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્નો અમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો
show more