Published On Feb 18, 2021
જીવામૃત પાવું જોઈએ સુંઘાડવાથી કાંઈ નહિ વળે કેમકે ડી.એ પી નું પ્રમાણ એક એકરમાં 16 કિલોનું હતું તો આપણે તેને ચાર ગણું નાખવા માંડ્યા એ પણ ખર્ચ કરીને તો આ જીવામૃત માં કેમ ઢીલ રાખો છો આમાં કાંઈ ડીએપી યુરિયા જેટલો ખર્ચ નથી થતો તો જરા વધારે આપો તો કાંઇ વાંધો ન આવે આપણે કદાચ એવું માનીએ કે ગાયનો હોય તો શું કરવું ગૌમૂત્ર છાણ ક્યાંથી લાવું તો હું તમને એક વાત કહું કે તમારે ડીએપી યુરિયા ની ઘરે ફેક્ટરી હતી જેમ ડીએપી યુરિયા વેચાતો લઈએ છીએ તેમ ગૌમૂત્ર અને છાણ પણ વેચાય તો મળે જ છે તો તેનો ઉપયોગ કરો ને ભાઈ તમારા પરિવાર માટે તમારા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક નથી
show more