Published On Sep 29, 2024
🧟♀️ 🧛🏼♀️ An Interview of Hell 🧛🏻♂️🧌
શ્રી અચલગચ્છ જૈન સંઘ ડોંબિવલી યુવાપાંખ દ્વારા પ્રસ્તુત
અદભૂત નાટક માં મનુષ્ય ભવમાં કરેલા પાપો યાદ કરાવશે પરમાધામી દેવ 👺 👹 અને પોતાની કરેલી ભૂલો ના લીધે માર ખાનારો નારકી નો જીવ 😭 જે માર સહન કરવાની સ્થિતિ માં નથી, 😵💫 ને સતત બચાવો બચાવો ની ચિચિયારીઓ 😨 પાડતા પરમાધામી થી બચવા દોડ મુકનારો, ભૂખની તિવ્ર વેદના ભોગવતો, 🤤 નારકી નો જીવ જે મનુષ્ય ભવમાં કેવા કેવા પાપ કર્યા, 🤮 અને તેની નરકમાં સજા ભોગવતો બિચારો નારકી નો જીવ.
show more